ઈન્દોર પાટીદાર સમાજ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

💐જય લક્ષ્મીનારાયણ💐
શ્રી કચ્છ કડવાપાટીદાર સનાતન સમાજ ધાર રોડ ઈન્દૌર

   સર્વે સભ્યો ને જણાવવાનું  કે તારીખ.*21-6-2023 બુધવાર*  ના *અંતરરાષ્ટ્રીય યોગ દિવસ*  નિમિત્તે  *યોગ શિબિર*  નું આયોજન કરવામાં આવ્યુ જેમાં સમાજ ના લોકો એ હર્ષ ઉલ્લાસ થી ભાગ લીધો અને યોગ દિવસને સફળ બનાવ્યો

યોગ ગુરુ – કુમારી શિવાની સતીશ ભાઇ નાકરાણી એ પોતાના જ્ઞાન સ્વરૂપે ખુબ સરસ રીતે યોગ શીખવાડ્યો તે બદલ તેમને ખુબ ખુબ ધન્યવાદ

પ્રતિશાદ આપો