જન્માષ્ટમી નિમિત્તે મોતી વિરાણી રાહત દરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરે છે

શ્રી વિરાણી મોતી પાટીદાર સનાતન યુવક મંડળ
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે,
દેશી ઘીના લાડુ અને ફરસાણનું આયોજન કરાયું છે

કૃપા કરીને તમારો ઓર્ડર આપો
છેલ્લી બુકિંગ તારીખ 6-8-2022 સુધી રહેશે.

લાકડિયા ગઢીયા પ્રતિ કિલો – રૂ. 200/-

દેશી ઘી ચણાના લાડુ પ્રતિ કિલો – રૂ.200/-

ભાવનગરી ગઢીયા પ્રતિ કિલો – રૂ.200/-

ડિલિવરી તારીખ – 14-8-2022

ડિલિવરી સ્થળ:-
II બુકિંગ માટે સંપર્ક II

ઉમિયા ઇલેક્ટ્રિક
વિરાણી મોતી
94269 65966

પવનસુત ટ્રેડર્સ
વિરાણી મોતી
94298 08836

શ્રી જ્યુસ સેન્ટર
વિરાણી મોતી
76984 08434

આશાપુરા એગ્રો સેન્ટર
વિરાણી મોતી
94275 66048

ભારત કટલરી
વિરાણી મોતી
94R79 40509

નવીન એન્ટરપ્રાઇઝ
વિરાણી મોતી
94290 09500

ખાસ નોંધ : દરેક જ્ઞાતિનું સ્વાગત છે.

નખત્રાણા

શ્રી હરિ સેનેટરીવેર્સ
97251 31412

રાજ ઇલેક્ટ્રિક
99797 98504

ડીપ એગ્રો
94086 56600

દિપાલી જનરલ સ્ટોર્સ
70698 49834

પ્રતિશાદ આપો