*નખત્રાણા આશાપુરા ગરબી મહિલા મંડળ* દ્વારા *શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન મહાયજ્ઞ* નું સુંદર આયોજન વિદ્વાન વક્તા શ્રી વિશાલકૃષ્ણજી (નારાયણ સરોવર વાળા) ના શાસ્ત્રી સ્થાનેથી નખત્રાણા મધ્યે કરવામાં આવેલ છે..
*કથા પ્રારંભ તા.: 20/3/2022 થી 26/3/2022.
*કથા સ્થાન.: રામાણી ગ્રાઉન્ડ, વિરાણી રોડ.
તા. 20/3- રવિવાર : ઠાકર મંદિર-મેઇન બજારથી પોથી યાત્રા.
તા. 21/3- સોમવાર: કપિલ જન્મ તથા શિવ ચરિત્ર
તા. 22/3- મંગળવાર: નરસિંહ પ્રાગટ્ય તથા વામન પ્રાગટ્ય
તા. 23/3- બુધવાર: રામજન્મ તથા કૃષ્ણ જન્મોત્સવ
તા. 24/3- ગુરુવાર: શ્રી કૃષ્ણ બાળલીલા તથા ગોવર્ધન પુજા
તા. 25/3- શુક્રવાર: રૂક્ષ્મણી વિવાહ
તા. 26/3- શનિવાર: સુદામા ચરિત્ર તથા કથા વિરામ
…શક્ય તેટલા વધુ લોકો આ ભગીરથ કાર્ય માં જોડાઈ શકે તે માટે આપના દરેક ગ્રુપ તથા કોન્ટેક્ટ મા શેર કરવા વિનંતી..