નખત્રાણામાં પાટીદાર જ્ઞાતિની છેડતી મુદ્દે ક્રાંતિદલ-નવચેતન દ્વારા બેઠકનું આયોજન

આયોજન…..

નખત્રાણા મધ્યે પાટીદાર જ્ઞાતિના ભાઈઓ ને કનડગત થતા મુદ્દો ને પહોંચી વળવા ક્રાંતિદલ-નવચેતન ગ્રુપ દ્વારા મિટિંગ ગોઠવવામાં આવેલ આવનાર સમય કપરો દેખાઈ રહ્યો હોવાથી લડાકુ સંગઠન ની માંગ છે.. માટે સમાજ ના ભાઈઓ ઉપર આફત વાળી કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા મજબૂત સંગઠન બને તેવા પ્રયત્નો શરૂ કર્યા..

વર્તમાન સમય ની માંગ છે પાટીદારો નું મજબૂત સંગઠન જરૂરી છે..
ક્રાંતિદલ અને નવચેતન ગ્રુપ ની સંયુક્ત મિટિંગ સલાહકારો અને સક્રિય ભાઈઓ સાથે બેસી અને મંથન કરી ચોક્કસ નિર્ણય લઈ મજબૂત સંગઠન નું નિર્માણ થાય.. અધૂરાસો દૂર થાય , જરૂરિયાતો ની અમલવારી થાય તેવુ જલ્દી જ ગોઠવી સારા મજબૂત અન્ય જ્ઞાતિઓ નોંધ લે એવું સંગઠન નું નિર્માણ થાય…

પ્રતિશાદ આપો