થરાવડા (વિથોન) ના યુવક મંડળ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું

થરાવડા (વિથોણ)

શ્રી થરાવડા પાટીદાર નવયુવક મંડળ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન તારીખ 7-01-2024 ના દિવસે કરવામાં આવેલ હતું… (વિઘાકોર્ટ ભારત-પાકિસ્તાન બોર્ડર) તેમજ હનુમાન મંદિર ભેદીયાબેટ શહીદ સ્મારક શાથે ધોરડો મુકામે ભેટ આપેલ જેમાં 30 યુવા સભ્યો એ મુલાકાત લીધેલ…..

આ પ્રવાસ દરમ્યાન યુવક મંડળના પ્રમુખ શ્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું…....

પ્રતિશાદ આપો