ચીખલીનો પાટીદાર સમાજ સુરતથી વલસાડ સુધીના હાઈવે પર અટવાયેલા લોકોની મદદ માટે એકત્ર થયો

* *વિશેષ નોંધ* *

*દક્ષિણ ગુજરાતમાં વિશેષ કરીને ડાંગ જીલ્લાના દેડીયાપાડા અને સાપુતારા વિસ્તારમાં અતિવૃષ્ટિ થતા કાવેરી, પુર્ણા વગેરે નદીઓના પાણી સુરતથી વલસાડ સુધીના હાઈવે પર ફરી વળ્યાં છે જેથી હાઈવે જામ છે.* 

*આ વિસ્તારમાંથી પસાર થતાં આપણી સમાજના પરિવારજનોને મદદરૂપ થવા માટે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ – ચિખલી (બિલિમોરા) સમાજ દ્વારા જમવાની અને રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેની નોંધ લેવા વિનંતી છે.*

*આપણી સમાજના કોઈ પરિવારના સભ્યો આ વિસ્તારમાં રસ્તામાં ફસાઈ ગયા હોય તો તેઓને ઉપરોક્ત સમાચાર આપીને મદદરૂપ થવા કૃપા કરશો.*

સંપર્ક નંબર:

Harilal Rangani- Chikhali

Mobile +919825145285

Team DGR H & D

પ્રતિશાદ આપો