કોટડા (જ) તિથિ સુદ 13 ના રોજ મંદિરમાં માસિક પ્રસાદ શરૂ કરશે

શ્રી કોટડા(જ) લક્ષ્મીનારાયણ મંદિર ખાતે હરહંમેશ ની માફક સુદ13નિમિતે રચનાત્મક પ્રવૃત્તિ અંતર્ગત માસિક પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ મંદિર માં પ્રથમ સંધ્યા આરતી બાદ આરાધ્ય દેવ ભગવાન લક્ષ્મી નારાયણ ને પ્રસાદ નો ભોગ ધરાવવામાં આવેલ સારી એવી સંખ્યા માં ભાવિકો એ સંધ્યા આરતીનો લાભ લીધેલ સતત આઠ દિવસ થી વરસી રહેલ મેગકૃપા ના માહોલ વચ્ચે ભાવિકો એ મંદિર નાં ખુલા પટાંગણ ની જગ્યાએ ઉમિયા ધામ માં અપનાગર ખાતે સમૂહપ્રસાદ લીધેલ તથા કાર્યકર્તા ઓ ને ઉત્સાહીત કરેલ આજના માસિક પ્રસાદ ના દાતા
શ્રીમત્તી ડાહી બેન કેસરા સેંઘાણી હસ્તે ખીમજી કેશરા સેંઘાણી પરિવાર તરફ થી
આપવામાં આવેલ
“જય શ્રી લક્ષ્મનારાયણ”

પ્રતિશાદ આપો