કોટડા (જ) ખાતે ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી કોટડા (જ.) લક્ષ્મીનારયણ મંદિર ખાતે હરહંમેશ ની માફક શ્રાવણ સુદ13 નિમિતે રચનાત્મક પ્રવૃત્તિ અંતર્ગત માસિક પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ મંદિર માં પ્રથમ સંધ્યા આરતી બાદ આરાધ્ય દેવ લક્ષ્મી નારાયણ ભગવાનને પ્રસાદ નો ભોગ ધરાવવા માં આવેલ સ્થાનિક તથા બહાર થી આવેલ ભાવિકો એ સારી એવી સંખ્યા માં સંધ્યા આરતી નો લાભ લીધેલ જોરદાર ઝાપટા રૂપી વરસાદી માહોલ વચ્ચે મંદિર નાં ખુલા પટાંગણ ને બદલે ઉમિયાધામ ખાતે125ભાવિકો એ પ્રસાદ નો લાભ લીધેલ તથા કાર્યકર્તા ઓ ને ઉત્સાહિત કરેલ
આજના માસિક પ્રસાદના દાતા સ્વ. સામજી શિવજી મુખી છાભેયા પરિવાર
હસ્તે હીરાલાલ સામજી તરફ થી આપવામાં આવેલ
“જય શ્રી લક્ષ્મીનારાયણ”

પ્રતિશાદ આપો