ઉમિયા માતાજી નો પ્રાગટ્ય દિવાસ

🙏 *જય ઉમિયા માતાજી*🙏 *આજે તા.૨૬.૦૫.૨૦૨૧, બુધવાર, વૈશાખ સુદ પૂનમ, એટલે આપણાં આરાધ્ય શ્રી કુળદેવી ઉમિયા મા નો પ્રાઘટ્ય દિવસ.**તો ચાલો આપણે, મા ઉમિયાના સંતાનો, આજે પોત પોતાના ઘરેજ આજ સાંજે ૭ વાગ્યા દરમ્યાન શ્રી ઉમિયા માતાના નામનો દિવો કરી🪔 ભજન, પ્રાર્થના👏 , આરતી કરી આ વિક્ટ પરિસ્થિતિ માં શ્રી ઉમિયા મા ને ભાવનાંજલી આપી ઉજવણી કરીયે.*🙏🙏🙏🙏🙏🙏🙏

પ્રતિશાદ આપો