આયુષ્યમાન કાર્ડ કેમ્પ

શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજ – નખત્રાણા તથા
શ્રી મગનભાઇ પ્રેમજીભાઇ ભગત પરિવાર – પૂના ના
સહયોગથી
આયુષ્યમાન કાર્ડ કેમ્પ
આવકના દાખલા માટે ડોક્યુમેન્ટ્સની નકલ

  1. આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ
  3. ચૂંટણીકાર્ડ
  4. ગ્રામ પંચાયત ના કરવેરાની પહોંચ
    અથવા જે મકાનમાં રહેતા હોય તેમનું નામ
    તારીખ : ર૬.૦૨.ર૦રર/ર૭.૦૨.૨૦રર –
    સમય : સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦
    સ્થળ : શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજવાડી
    નખત્રાણા-કચ્છ
    નોંધ :-આયુષ્યમાન કાર્ડ કેમ્પ માત્ર સત્યનારાયણ પાટીદાર
    સમાજના સભ્યો માટે જ રાખવામાં આવેલ છે

પ્રતિશાદ આપો