અમદાવાદના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું

તા ૨૦.૦૮.૨૦૨૩ ને રવિવાર ના રોજ બપોરે ૦૩ કલાકે અમદાવાદ ઝોન ની એ જી એમ પ્રમુખ શ્રી આર એન પટેલ ની અધ્યક્ષ તા માં ડો શ્યામા પ્રસાદ મુખરજી ઓડિટોરિયમ વસત્રરાલ ખાતે યોજાઈ ગયેલ .તેમા નરોડા સમાજ ના યુવાન કેન્દ્રીય યુવાસંધ ના પ્રમુખ તરીકે પંકજ ભાઈ પારસિયા તથા ચીફ સેકરેટરી તરીકે નરોડા સમાજ ના જ ડો . વિપુલ ભાઈ છાભૈયા ની વરણી થવા બદલ સન્માન કરવામા આવેલ હતુ સાથે સાથે નરોડા સમાજે પણ સન્માન કરેલ હતુ . સાજ ના ભોજન બાદ રાત્રે ૦૯ કલાકે સામાજીક કોમેડી નાટક વિદેશી વહુ તને શું કહુ નાટક ઝોન ના સમસ્ત સમાજજનો એ રસ પુરવરક નિહાળ્યો હતો ! સમગ્ર સભા નુ સંચાલન ઝોન મહામંત્રી તુલસી ભાઈ ધોળું એ કર્યું હતુ .

પ્રતિશાદ આપો