
27મી માર્ચ 2023થી 30મી માર્ચ 2023 સુધી વાંધે ખાતે અમૃત મોહોત્સવની ભવ્ય ઉજવણી. 25મી ડિસેમ્બર, રવિવારના રોજ સવારે 10 વાગ્યે ભવ્ય ઉજવણીની ચર્ચા સાથે પ્રારંભ કરવા માટે
27મી માર્ચ 2023થી 30મી માર્ચ 2023 સુધી વાંધે ખાતે અમૃત મોહોત્સવની ભવ્ય ઉજવણી. 25મી ડિસેમ્બર, રવિવારના રોજ સવારે 10 વાગ્યે ભવ્ય ઉજવણીની ચર્ચા સાથે પ્રારંભ કરવા માટે
દેવપર (યક્ષ)…..…
આવતી તારીખ 1/12/2022 થી …..…..
સીવણ ક્લાસ માટે ત્રીજી બેન્ચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ
આપણા દેવપર ગામ ના દિવ્યાબેન પોતાની સૂજબુજ થી સિલાઈ કારીગર માં સંપૂર્ણ છે
જે આજે નજીવા દર 800 / રૂપિયા માં સીવણકામ શીખવાડે છે
આવતી તારીખ 1/12/2022 ના શુભકાર્ય દેવપર (યક્ષ) મધ્યે શરૂ થઈ રહું છે કલાસનૂ ટાઈમ બપોરના 3:00 થી 5:00 વાગ્યા સુધી રાખેલ છે
દિવ્યાબેન આજે એક મિશન અંતર્ગત જે આપણી સમાજની બહેનો પોતાના પગ પર ઉભી રહી શકે પોતાના સહનીરભર બની શકે એવું ઉમદા ઉદાહરણ આપી રહ્યા છે
જેમાં નખત્રાણા, વિથોણ દેવપર, સાંયરા તેમજ આજુબાજુના ગામના બહેનો લાભ લઈ શકે છે
સંપર્ક
દિવ્યાબેન શૈલેષભાઈ ભીમાણી
મો, 97373 07955
જય લક્ષ્મી નારાયણ
ઉલ્હાસનગર
કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઉલ્હાસનગર
નવા વર્ષ નું સ્નેહ મિલન… સરસ્વતી સન્માન… અને સાંસ્કૃતિક કાર્યક્રમો.. તા – 20 / 11 / 2022 ને રવિવારે બપોરે 3; 00 વાગ્યે પાટીદાર ભવન સહાડ મા આયોજન કરવામાં આવ્યો હતો..
સરસ્વતી સન્માન ; શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યા હતા..
સાંસ્કૃતિક કાર્યક્રમો : નાના મોટા સર્વે ભાઈ. બહેનો.. નાના બાળકો એ આપણી હિન્દુ સાંસ્કૃતિક ની અનુસાર એવા 15 કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા….
ત્યાર બાદ વડીલો ના આશીર્વચન… કાર્યક્રમ ની પૂર્ણાહુતિ બાદ સાંજે મહાપ્રસાદ
(સ્વરૂચી) ભોજન લઇ છુટ્ટા પડેલ… .. જય લક્ષ્મી નારાયણ
ઉલ્હાસનગર દ્વારા
જય લક્ષ્મીનારાયણ
કચ્છ યુનિવર્સિટી દ્વારા આયોજિત 12 માં પદવીદાન સમારોહ મા અર્થશાસ્ત્ર ની વિદ્યાશાખા મા સમસ્ત કચ્છ જિલ્લામા પ્રથમ નંબર આવવા બદલ ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સુવર્ણ ચંદ્રક (Gold medal) થી માનાણી સ્નેહા હિતેશ ભાઈ મૂળ વિથોણ (હાલે. નખત્રાણા ) ના રહેવાસી માનાણી પરિવાર ની દીકરી નુ કચ્છ યુનિવર્સિટી મા સન્માન કરવામાં આવ્યું. જે હાલ ઉપાસના વિદ્યાલય મા શિક્ષિકા તરીકે ની ભૂમિકા ભજવે છે...
*નોંધણી માટે ઉપરોક્ત નંબર પર સંપર્ક કરો*
શ્રી આ.ભા.ક.ક.પા. યુવાસંઘ – દક્ષિણ ભારત રીજીયન પોતાના યુવાઓ માટે જ્ઞાન, શીલ અને એકતા ના ભરપૂર સંસ્કારો અને સફળ તેમજ પ્રેરણાત્મક જીવન જીવવાની કળા ની સાથે સાથે “વ્યક્તિગત વિકાસ એજ સાચો સામાજીક વિકાસ” ના નારા ની સત્ય હકીકત ને સ્વાધ્યાય અને સિંચન કરાવવા માટે ફરી એક વખત ત્રિચિનાપલ્લી ખાતે તા: 24, 25 અને 26 ડિસેમ્બર 2022 ના રોજ એક ધમાકેદાર અને વાયબ્રન્ટ શિબિર “હોસલો કી ઉંડાણ – 2022” નું ભવ્ય આયોજન કર્યું છે.
સ્થળ: શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
પાલપન્નૈ રોડ, ત્રિચિનાપલ્લી.
સંપર્ક:
યુવાઉત્કર્ષ સમિતિ :
ટીમ દક્ષિણ ભારત રીજિયન.
શ્રી અખિલ ભારતીય કરછ કડવા પાટીદાર કરછ રિજીયન દ્ગરા આયોજિત સ્વર્ણિમ મહોત્સવ અંતર્ગત કબડ્ડી ટુર્નામેન્ટ
પ્રગતિ ચેમ્પિયન ટ્રોફી
પધારો વિથોણ ચાલો વિથોણ
આ વખતે આપણી દરેક સમાજો માણશે દિવાળી વેકેશન માં કબડ્ડી ટુર્નામેન્ટ, સંતસુરા ની પવિત્ર ભૂમિ ખેતાબાપા ના પરમ સાનિધ્યમાં (વિથોણ) ખાતે કબડ્ડી ટુર્નામેન્ટ
હુનર અને ટેલેન્ટ નું થશે અદ્ભૂત સંગમ
તો થહી જાવ તૈયાર આપણે પણ આ પલ ના સાક્ષી બનવા માટે જઈશુ (વિથોણ)
આગામી તા.૩૦/૧૦ થી ૩૧/૧૦ દરમિયાન સાંજે (૬:૦૦) કલાક થી
તો આવો સાથે મળીને આપણા ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરીએ….
રમશે પાટીદાર… જીતશે પાટીદાર
ચોપડા નોંધાવવા કે ખરીદવા (પુષ્ય નક્ષત્ર)
આસો વદ-૮, મંગળવાર તા. ૧૮-૧૦-૨૦૨૨
સવારે :- ૦૯:૨૮ થી ૧૨:૨૩ (ચલ-લાભ)
બપોરે :- ૧૨:૨૩ થી ૦૧:૫૧ (અમૃત)
૦૩:૧૯ થી ૦૪:૪૬ (લાભ)
ધનપૂજન – લક્ષ્મીપૂજન
આસો વદ-૧૨, શનિવાર તા. ૨૨-૧૦-૨૦૨૨
સવારે :- ૦૮:૦૨ થી ૦૯:૨૯ (શુભ)
બપોરે :- ૧૨:૨૩ થી ૦૪:૪૪ (ચલ-લાભ-અમૃત)
સાંર્જ :- ૦૬:૧૧ થી ૦૭:૪૪ (લાભ)
ચોપડા પૂજન – શારદા પૂજન
આસો વદ-૧૪, સોમવાર તા. ૨૪-૧૦-૨૦૨૨
સવારે :- ૦૬:૩૫ થી ૦૮:૦૨ (અમૃત)
૦૯:૨૯ થી ૧૦:૪૬ (શુભ)
બપોરે :- ૦૧:૪૯ થી ૦૪:૪૩ (ચલ-લાભ)
સાંજે – ૦૬:૧૦ થી ૦૭:૪૩ (ાલ)
રાત્રે :- ૧૦:૪૯ થી ૧૨:૨૩ (લાભ)
નૂતનવર્ષ
કારતક સુદ-૧, બુધવાર તા. ૨૬-૧૦-૨૦૨૨ સંવત-૨૦૦૯
સવારે :- ૦૬:૩૬ થી ૦૮:૦૩ (લાભ)
૦૮:૦૩ થી ૦૯:૨૯ (અમૃત)
૧૦:૫૬ થી ૧૨:૨૨ (શુભ)
લાભ પાંચમ
કારતક સુદ-૫, શનિવાર તા. ૨૯-૧૦-૨૦૨૨
સવારે :- ૦૮:૦૪ થી ૦૯:૩૦ (શુભ)
કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા
Ph.02767 – 245472, Mo. 8511016000, Unjha – 384170, (North Guj.)
બહેનો ગયા વરસે દિવાળી પર રંગોળી સ્પર્ધા રાખી હતી અને આપ સૌ બહેનો એ ખુબજ ઉત્સાહ થી ભાગ લઇને સફળ પણ બનાવ્યો હતો. તેવીજ રીતે આ વરસે મહીલાસંગ લાવી રહ્યુ છે ફરી નવી સ્પધૉ. તો ચાલો આ દિવાળી ની સ્પધૉ માટે છો ને તૈયાર. તો આ વખતે ની સ્પધૉ હશે આરતી ની થાળી સાથે દીવા ડેકોરેશન. પણ આ પુરુ ડેકોરેશન તમારે લોટ(કલરવાળા ચાલશે) અને કઠોળ થી કરવાનું રહેશે. અને આ થાળી બનાવતાં નો ફોટો અને બની ગયા પછી નો ફોટો આ બન્ને ફોટો ટેલીગ્રામ ની મહીલાસંગ ની લીંક પર ધનતેરસ 23/10/2022 ના સવારના 10 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી મુકવાનો રહેશે.. એક થાળીમા એકજ સ્પર્ધક રહેશે. *15 વીજેતા ને ઈનામ આપવામાં આવશે*.
ફોટો સાથે તમારુ પુરુ નામ, ગામ, ફોન નંબર અને ફેમીલી આઈડી નંબર કંપલસરી આપવાનો રહેશે. સાથે સનાતન ધર્મ પત્રિકાના લવાજમ ભર્યુ હોય તો એનો નંબર પણ મુકવો.
Telegram link –
વધારે જાણકારી માટે 📞
રંજનબેન-9422210002.
8788172997
અનુરાધાબેન – 94287 48342
કમળાબેન-98238 77199
ઉર્મિલાબેન-78748 47065
ગીતાબેન – 85113 78126
મહીલાસંઘ પ્રમુખ – જશોદાબેન નાકરાણી- 83080 90329
મહીલાસંઘ મહામંત્રી – રમીલાબેન રવાણી.- 93707 67073