ધાવડા મોતા મહિલા મંડળ દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ અને ફરસાણ બનાવવામાં આવે છે

ધાવડા મોટા મહિલા મંડળ દ્વારા આયોજિત….

ભાવનગરી= ૧૯૦
લકડીયા= ૧૯૦
પાપડી =. ૧૯૦
ચવાણું =. ૧૯૦
સાટા=. ‌ ૧૪૦
દેશી લાડવા= ૨૨૦

👉🏻 સમ્પર્ક નંબર

ચંદ્રીકાબેન
76238 34617
પાર્વતીબેન
97146 26066

ફરસાણ તેમજ મીઠાઈ નોંધવાની છેલ્લી તારીખ ૧૪.૧૦.૨૨ સુધી છે
અને ગુજરાત બહાર સગવડ હસે તો ઑડર લેવામાં આવસે……

જય લક્ષ્મીનારાયણ

પશ્ચિમ ઝોનનો આપણો સમાજ સમાજકારણના નવા વિચાર સાથે આવે છે

જય લક્ષ્મીનારાયણ
પશ્ચિમ કચ્છ ઝોન માં આવતી તમામ ઘટક સમાજ જોગ…..

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ એટલે કણ માંથી મણ ની ઉપજ કરનાર મારી સમસ્ત જ્ઞાતિગંગા મારા ભાઈઓ અને બહેનો..

આપણા સનાતની શતાબ્દી મહોત્સવ,, 11 થી 14 મે 2023 ઉજવણી નિમિતે આપણા સ્વભાવ મુજબ અદભુત કાર્ય કરવા જઈ રહ્યા છીએ જેમાં

રદ્ધિ સે સમૃદ્ધિ

સાચું કહું અમોને આ વિષય ખૂબજ ગમ્યો. જેને આ વિચાર આવ્યો તે ધન્યવાદ ને પાત્ર છે કારણ કે……

મિત્રો આપણે જાણીએ છીએ કે ન્યુઝ પેપર, મેગેઝીન,બાળકો ના બિનજરૂરી પાઠય પુસ્તક અન્ય પેકીંગ ના વેસ્ટ મટિરિયલ આપણે ફેરિયા ને 8 થી 10 રૂપિયા કિલ્લો માં આપી દઈએ છીએ.

   સ્વાભાવિક છે કરીએ પણ શું???*

મિત્રો આ વખતે આપણા શ્રી સમાજ ,મહિલાસંગ તેમજ યુવાસંગ દ્વારા અદભુત નવતર પ્રયોગ થકી આ રદ્ધિ ની કિંમત 25 થી 30 રૂપિયા માં મળવાની છે.
તેને કારણે આપણી સમાજ ની સમૃદ્ધિ થશે તેમાં થી આપણું સંગઠન,સમાજ વિકાસ તેમજ અનેક સમાજ ઉપયોગી યોજનાઓ નો નવો યુગ શરૂ થશે તેમાં શંકા ને સ્થાન નથી…..

નોંધ::- આગામી તા.9/10/2022 ના રોજ દરેક પરિવાર દીઠ રદ્ધિ યુવક મંડળ દ્વારા એકત્રિત કરવામાં આવશે. (આ મટિરિયલ એકાદ(1) મહિનો રહી શકે તેવી જગ્યાએ એકત્રિત કરશો) એકત્રિત કરેલ રદ્ધિ યુવાસંગ દ્વારા ગામેગામ થી ઉપાડી સમાજ ની આગેવાની માં નક્કી કરેલ સ્થળે મુકવામાં આવશે.

પશ્ચિમ કચ્છ ઝોન સમાજ
પ્રમુખશ્રી: રતીભાઈ ભીમાણી

મહામંત્રીશ્રી: છગનલાલ ધનાણી

પ્રવકતાશ્રી: શાંતિલાલ નાકરાણી

2 ઓક્ટોબરના રોજ શ્રી પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા ખાતેથી માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જય ઉમિયાજી….જય લક્ષ્મીનારાયણ.
પાટીદાર સમાજ સંચાલિત દરેક નવરાત્રી મંડળ દ્વારા ” માતૃ મહિમા રથયાત્રા “ ના ભવ્ય આયોજન ની જાહેરાત દરરોજ થાય તેવી વ્યવસ્થા કરવા તેમજ આ ભવ્ય ઐતિહાસિક તેમજ કડવા પાટીદાર સમાજ દ્વારા કુળદેવી માઁ ઉમિયા આસ્થા ની અભિવ્યક્તિ ના આ રૂડા અવસર ને યાદગાર બનાવવા દરેક માઇ ભક્તો એ કાર,બાઇક તેમજ અન્ય વાહનો દ્વારા આ રથયાત્રા માં જોડાવવા ભાવભર્યું આમંત્રણ ની સુંદર જાહેરાત કરવા નમ્ર વિનંતી……….જય ઉમિયા માતાજી

જય ઉમિયા સાથે જણાવવાનું કે, જગત જનની કુળદેવી માં ઉમિયાના આસ્થાને અભિવ્યકત કરવા તેમજ
માતાજીનો મહિમા વધારવા આ વર્ષે નવરાત્રી પર્વ દરમ્યાન માતાજીનો ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં તમામ પાટીદાર ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં બાઇક તેમજ કાર દ્વારા જોડાવવા આગ્રભરી વિનંતી….
તા. ૦૨-૧૦-ર૦રર, રવિવાર, બપોરે ર-૩૦ કલાકે. પ્રસ્થાન : શ્રી પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા-કચ્છ.
સંપર્ક : શાંન્તીલાલ નાકરાણી : ૯૪૨૮૪ ૭૦૭૭૨

પરેશ રૂડાણી ઓસ્ટ્રેલિયા Legend ના કોચ તરીકે નિયુક્ત

ગામ દેવપર(યક્ષ) અને ઓડીસા ભુવનેશ્વર નિવાસી

શ્રી ચુનીલાલભાઈ નથુભાઈ રૂડાણી ના સુપુત્ર પરેશભાઈ રૂડાણી ની વરણી ટીમ ઑસ્ટ્રેલિયા Legend ના કોચ તરીકે થવા બદલ તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ આપણા ક્ષેત્રમાં ઉતરોતર પ્રગતિ કરો એવી પ્રભુ જગન્નાથ પાસે પ્રાર્થના🙏🙏

ખુબજ ગૌરવ ની વરણી બદલ,ખૂબ ખૂબ બધાઈ હો
પરેશ ભાઈ અને તેમના સમસ્ત પરિવાર જનો ને.

ખીરસરામાં પાટીદાર સમાજ દ્વારા આંખનો કેમ્પ યોજાશે

શ્રી ખીરસરા (રોહા) કડવા પાટીદાર સમાજ
અને લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા આયોજીત અને
LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી

નિ:શુલ્ક આંખના ઓપરેશન નિદાન કેમ્પ
તા. 18/9/2022, રવિવાર, સવારે 9:00 થી બપોરે 12:00
સ્થળ :- ખીરસરા પાટીદાર સમાજવાડી, ખીરસરા (રોહા), તા. નખત્રાણા-કચ્છ.
માનવ સેવાની શ્રેષ્ઠ ભાવના સાથે તમામ ભાઈ-બહેનો, સ્વજનોને.
તા. 18/9/2022 આ મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા સંબંધીઓને નમ્ર વિનંતી છે.

શક્ય તેટલા વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લઈ શકે, અને જરૂર અનુભવે
અત્યાર સુધીમાં 34000 થી વધુ સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે

25મી સપ્ટેમ્બર, રવિવારના રોજ લાયન્સ હોસ્પિટલમાં નિ:શુલ્ક આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું

નોંધ :- લાયન્સ હોસ્પિટલના આગામી નિ:શુલ્ક આંખના ઓપરેશન કેમ્પ દરમિયાન ઓપરેશન બાદ ચશ્મા, દવા, આંખના ટીપાં વગેરે મફત આપવામાં આવશે.
કામગીરીનું સ્થળ:- LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ, કોમર્સ કોલેજ સાઇડ રોડ, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ-કચ્છ

સાંગનારા યુવક મંડળે નવા હોદ્દેદારોની નિમણૂક કરી


શ્રી સાંગનારા પાટીદાર યુવક મંડળ


તા.: 16-8-2022 ને *મંગળવારે * યોજાયેલી શ્રી સાંગનારા પાટીદાર સમાજ ની સામાન્ય સભામાં સર્વાનુમતે કારોબારી ની નવરચના કરવામાં આવતાં નીચે પ્રમાણે ના હોદેદારોની આગામી ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવેલ છે.:
»જમણી બાજુથી
પ્રમુખ:
શ્રી રણછોડભાઈ તુલસીદાસ પોકાર
ઉપપ્રમુખ:
શ્રી ભરતભાઈ મેઘજીભાઈ લીંબાણી
મહામંત્રી:
શ્રી નીતિનભાઈ રમેશભાઈ લીંબાણી
મંત્રી:
શ્રી ગૌતમભાઈ ભાણજીભાઇ લીંબાણી
શ્રી કિરણભાઈ અખઈભાઈ પોકાર
ખજાનચી:
શ્રી હરસુખભાઇ જીવરાજભાઈ લીંબાણી
સહખજાનચી:
શ્રી મુકેશભાઈ પ્રેમજીભાઈ લીંબાણી
કારોબારી સભ્ય :
શ્રી પ્રવીણભાઈ ધરમશીભાઇ પોકાર
શ્રી અંબાલાલ ધરમશીભાઇ પોકાર
શ્રી છગનભાઇ ગોવિંદભાઇ ડાયાણી
શ્રી દેવરામભાઇ રવજીભાઈ લીંબાણી
શ્રી મહેન્દ્રભાઈ નાનજીભાઈ લીંબાણી
શ્રી મનસુખભાઇ લાલજીભાઈ લીંબાણી
શ્રી જયસુખભાઇ માવજીભાઈ પોકાર
શ્રી સચીનભાઈ રમેશભાઈ લીંબાણી
શ્રી રાજેશભાઈ તુલસીદાસ સાંખલા નાગપુર
»સુચનાથી,
– મહામંત્રી,
શ્રી સાંગનારા પાટીદાર યુવક મંડળ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼

સાંગણારા મહિલા મંડળે નવા હોદ્દેદારોની નિમણૂક કરી


શ્રી સાંગનારા પાટીદાર મહિલા મંડળ


તા.: 16-8-2022 ને *મંગળવારે * યોજાયેલી શ્રી સાંગનારા પાટીદાર સમાજ ની સામાન્ય સભામાં સર્વાનુમતે કારોબારી ની નવરચના કરવામાં આવતાં નીચે પ્રમાણે ના હોદેદારોની આગામી ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવેલ છે.:
»જમણી બાજુથી
પ્રમુખ:
શ્રી વિમળાબેન માવજીભાઈ પોકાર
ઉપપ્રમુખ:
શ્રી શારદાબેન ભાણજીભાઇ લીંબાણી
મહામંત્રી:
શ્રી દમયંતીબેન કિશોરભાઈ લીંબાણી
મંત્રી:
શ્રી જશોદાબેન રવજીભાઈ લીંબાણી
ખજાનચી:
શ્રી સાવિત્રીબેન ધરમશીભાઇ પોકાર
સહખજાનચી:
શ્રી શાંતાબેન રમેશભાઈ લીંબાણી
કારોબારી સભ્ય :
શ્રી નર્મદાબેન તુલસીદાસ પોકાર
શ્રી પાર્વતીબેન ગોવિંદભાઇ લીંબાણી
શ્રી ભાવનાબેન અંબાલાલ લીંબાણી
શ્રી મધુબેન જેન્તીલાલ પોકાર
શ્રી પાર્વતીબેન શંકરલાલ લીંબાણી
શ્રી લીલાબેન વાલજીભાઇ લીંબાણી
શ્રી ઉષાબેન મોહનભાઇ પોકાર
શ્રી શાંતાબેન રમેશભાઈ લીંબાણી
શ્રી હંસાબેન નારણભાઇ લીંબાણી
શ્રી પૂજાબેન અંબાલાલ સાંખલા
શ્રી પાર્વતીબેન ઈશ્વરભાઈ નાકરાણી
શ્રી મંગલાબેન અખઈભાઈ પોકાર
»સુચનાથી,
– મહામંત્રી,
શ્રી સાંગનારા પાટીદાર મહિલા મંડળ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼

સાંગણારા પાટીદાર સમાજના નવા હોદ્દેદારોની નિમણૂક


શ્રી સાંગનારા પાટીદાર સમાજ


તા.: 16-8-2022 ને *મંગળવારે * યોજાયેલી શ્રી સાંગનારા પાટીદાર સમાજ ની સામાન્ય સભામાં સર્વાનુમતે કારોબારી ની નવરચના કરવામાં આવતાં નીચે પ્રમાણે ના હોદેદારોની આગામી ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવેલ છે.:
»જમણી બાજુથી
પ્રમુખ:
શ્રી લાલજીભાઈ મનજીભાઇ લીંબાણી
ઉપપ્રમુખ:
શ્રી અખૈઈભાઈ પુંજાભાઈ પોકાર
મહામંત્રી:
શ્રી જેન્તીભાઇ પરબતભાઇ પોકાર
મંત્રી:
શ્રી અંબાલાલ મનજીભાઇ સાંખલા
ખજાનચી:
શ્રી પ્રેમજીભાઈ માવજીભાઈ લીંબાણી
સહખજાનચી:
શ્રી રમેશભાઈ પ્રેમજીભાઈ લીંબાણી
કારોબારી સભ્ય :
શ્રી માવજીભાઈ શિવદાશભાઈ પોકાર
શ્રી ખીમજીભાઈ ગંગદાશભાઈ નાકરાણી
શ્રી ધનજીભાઈ મેઘજીભાઈ ડાયાણી શ્રી ધરમશીભાઇ પુંજાભાઈ પોકાર શ્રી પરષોત્તમભાઇ નથુભાઈ લીંબાણી શ્રી કાંતિલાલ ગોપાલભાઈ લીંબાણી શ્રી ભાણજીભાઇ હંસરાજભાઈ લીંબાણી શ્રી વિરેન્દ્રભાઈ રતનસીભાઈ લીંબાણી શ્રી જેન્તીલાલ ભીમજીભાઈ લીંબાણી શ્રી મોહનભાઇ વાલજીભાઇ પોકાર »સુચનાથી,
– મહામંત્રી,
શ્રી સાંગનારા પાટીદાર સમાજ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

મથલ પાટીદાર સમાજના નવા હોદ્દેદારોની નિમણૂક


શ્રી મથલ પાટીદાર સમાજ


તા.: ૧૭-૦૮-૨૦૨૨ ને બુધવારે યોજાયેલી શ્રી મથલ પાટીદાર સમાજ ની સામાન્ય સભામાં સર્વાનુમતે કારોબારી ની નવરચના કરવામાં આવતાં નીચે પ્રમાણે ના હોદેદારોની આગામી ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવેલ છે.:

પ્રમુખ:
શ્રી જયંતીભાઈ પરબત પોકાર, અમદાવાદ
ઉપપ્રમુખ:
શ્રી ચતુરભાઈ રતનશી લીંબાણી, પુના
દ્વિતીય ઉપપ્રમુખ:
શ્રી લખમશીભાઈ મેઘજી લીંબાણી, બેંગ્લોર
મહામંત્રી:
શ્રી ઈશ્વરભાઈ અરજણ પોકાર, ગાંધીધામ
સહમંત્રી:
શ્રી ગંગારામભાઈ વિઠ્ઠલદાસ લીંબાણી, અંધેરી-મુંબઈ
દ્વિતીય સહમંત્રી:
શ્રી અંબાલાલ રતનશી પારસીયા, મથલ
ખજાનચી:
શ્રી વિરજીભાઇ સોમજી રવાણી, વાપી
સહખજાનચી:
શ્રી દિનેશભાઈ કાનજી પોકાર, મથલ
ઑડિટર્સ:
શ્રી Ca. નરેન્દ્રભાઇ કિશોરભાઈ લીંબાણી, અંધેરી-મુંબઈ
શ્રી હિંમતભાઈ ખેતાભાઈ લીંબાણી, વિશાખાપટ્ટનમ

સુચનાથી,
– મહામંત્રી,
શ્રી મથલ પાટીદાર સમાજ
🙏🙏🙏🙏🙏🙏🙏

શ્રી આનંદસર (વિથોન) સનાતન સમાજે નવા અધિકારીઓની નિમણૂક કરી

🚩 જય લક્ષ્મીનારાયણ 🚩

શ્રી આનંદસર (વિથોન) સનાતન સમાજ

એક્ઝિક્યુટિવ (2022)

🔸 પ્રમુખ– લધરામભાઈ અબજીભાઈ લીંબાણી

🔸 ઉપપ્રમુખ – ભીમજીભાઈ જીવરાજભાઈ ભગત (પણસોરા)

🔸 ઉપપ્રમુખ– રમેશભાઈ ખીમજીભાઈ ભગત (પણસોરા)

🔸 મહામંત્રી– રાજેશભાઈ લખમસીભાઈ લીંબાણી

🔸 મંત્રી – તુલસીદાસ ગોપાલભાઈ ભગત (ગોટા અમદાવાદ)

🔸 સંયુક્ત મંત્રી રવિલાલ રામજીભાઈ ભગત (હરડા)

🔸 કેશિયર – શંકરલાલ દેવજીભાઈ ભગત

🔸 એસોસીએટ કેશિયર – રતિલાલભાઈ કેસરાભાઈ ભગત

🔸 ઓડિટર – હસમુખભાઈ શામજીભાઈ ભગત

🔸 ઓડિટર – અરવિંદભાઈ લાલજીભાઈ લીંબાણી (બિલાસપુર)

🔸 કાર્યકારી સભ્યો- 🔸
1) કીર્તિભાઈ ખેતાભાઈ ભગત (નાગપુર)
2) નાનજીભાઈ અબજીભાઈ લીંબાણી
3) ધનસુખભાઈ લધાભાઈ ભગત (કોલ્હાપુર)
4) જગદીશભાઈ રામજીભાઈ ભગત
5) ચંદુભાઈ વાલજીભાઈ લીંબાણી
6) વાલજીભાઈ પ્રેમજીભાઈ ભગત
7) જેન્તીભાઈ મનજીભાઈ લીંબાણી
8) ધીરજભાઈ કરશનભાઈ ભગત