શ્રી મોરારી બાપુ રામકથાના ભવ્ય આયોજનની સેવા કરવાની જવાબદારી ધાવડા મોટા યુવક મંડળે લીધી

ધાવડા મોટા : –

કોટડા મધ્યે સંત શ્રી ત્રિકમસાહેબ ના મંદિર પટાંગણ માં પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથા ના ભવ્ય આયોજનમાં આજ રોજ ૨૭/૦૪/૨૦૨૩ ના ધાવડા મોટા પાટીદાર યુવક મંડળ ના સભ્યો સેવા કરવાની જવાબદારી મળેલ હતી તો ખુબ મોટી સંખ્યામાં સૌ સભ્યો દ્વારા મહાપ્રસાદ પીરસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું….

|| જય શ્રી લક્ષ્મનારાયણ ||