નખત્રાણા સનાતન પાટીદાર સમાજ હૈદરાબાદની સામાન્ય સભા મળી અને નવા કારોબારી સભ્યોની પસંદગી કરવામાં આવી

હૈદરાબાદ….

।। ૐ।।
શ્રી નખત્રાણા પાટીદાર સનાતન સમાજ હૈદરાબાદ ની જનરલ સભા તારીખ ૧૭/૦૭/૨૦૨૨ ને રવિવારે મારુતિ સનસિટી પાઇપલાઇન રોડ જીડિ મેટલા ખાતે મળી હતી, જેમાં આગામી તારીખ ૦૪/૦૯/૨૦૨૨ ના રામદેવપીર ની તિથિ ઉજવણી તથા મિલન સમારોહના કાર્યક્રમની પૂરી રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી, તથા વર્તમાન કારોબારી ની ટર્મ પૂર્ણ થતા નવી કારોબારી ની વરણી નીચે મુજબ કરવામાં આવી હતી,

પ્રમુખશ્રી મોહનભાઈ જીવરાજ કેસરાણી
ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વિશ્રામ રાજાણી
મહામંત્રી શ્રી જયંતીભાઈ ખીમજી નાકરાણી
સહ મંત્રી શ્રી કાંતિલાલ ધનજી નાથાણી
ખજાનચી શ્રી અમૃતભાઈ માવજી કેસરાણી
સહ ખજાનચી શ્રી ઈશ્વરભાઈ નારણ દિવાણી

સભ્ય શ્રી
ભાવેશ મોહનલાલ કેસરાણી
વસંત વેલજી પાંચાણી
પ્રવીણ મણિલાલ પાંચાણી
નરસિંહ શિવજી પોકાર
કિશોર દેવજી છાભૈયા
પ્રભુદાસ વાલજી પાંચાણી
છગનલાલ કરમશી લીંબાણી

સલાહકાર શ્રી
વેલજીભાઈ કેસરા નાથાણી
શામજીભાઈ કરસન જબવાણી
કિશોરભાઈ નારણ દિવાણી

મહિલા સભ્યો.
શ્રીમતી મીનાબેન અરવિંદ જબવાણી
શ્રીમતી વર્ષાબેન ખીમજી રાજાણી
શ્રીમતી જયાબેન કિશોર દિવાણી

પ્રતિશાદ આપો