શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજ – નખત્રાણા તથા
શ્રી મગનભાઇ પ્રેમજીભાઇ ભગત પરિવાર – પૂના ના
સહયોગથી
આયુષ્યમાન કાર્ડ કેમ્પ
આવકના દાખલા માટે ડોક્યુમેન્ટ્સની નકલ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- ચૂંટણીકાર્ડ
- ગ્રામ પંચાયત ના કરવેરાની પહોંચ
અથવા જે મકાનમાં રહેતા હોય તેમનું નામ
તારીખ : ર૬.૦૨.ર૦રર/ર૭.૦૨.૨૦રર –
સમય : સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦
સ્થળ : શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજવાડી
નખત્રાણા-કચ્છ
નોંધ :-આયુષ્યમાન કાર્ડ કેમ્પ માત્ર સત્યનારાયણ પાટીદાર
સમાજના સભ્યો માટે જ રાખવામાં આવેલ છે
